ધર્મ જાગરણ સમિતિના નેતા રાજેશ્વર સિંહ સોલંકીએ એક એવુ નિવેદન આપી દીધુ છે. જેના કારણે ખલબલી મચી ગઈ છે. રાજેશ્વર સિંહે કહ્યુ છે કે 31 ડિસેમ્બર 2021 સુધી તેઓ ઈસાઈ અને મુસ્લિમ ધર્મને ભારતમાંથી ખતમ કરી નાખશે. તેમણે કહ્યુ કે ઈસાઈઓ અને મુસ્લિમોને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.