આ અગાઉ ગુરૂવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યુ હતુ કે પાર્ટી નેતૃત્વએ અખિલેશને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાની ભૂલ કરી છે. રામગોપાલ યાદવનુ પણ કહેવુ હતુ કે કેટલીક ગેરસમજોને કારણે મતભેદ વધી ગયો છે. તેમણે કહ્યુ કે જો મુલાયમ માંગી લેતા તો મુખ્યમંત્રી રાજીનામુ આપી જ દેતા.