જેટ એયરવેઝની અમદાવાદ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બની અફવા, વિમાનની તપાસ લેવાઈ

બુધવાર, 20 એપ્રિલ 2016 (11:09 IST)
અમદાવાદથી મુંબઈ જનારી જેટ એયરવેઝની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા પછી તેને રોકીને તેની તપાસ કરવામાં આવી.  મુંબઈ માટે ઉડાન ભરતા પહેલા આ ફ્લાઈટને અમદાવાદમાં રોકી લેવામાં આવી. 
 
સૂત્રોના મુજબ સૂચના મળ્યા પછી બોમ્બ નિરોધક દળ અને તમામ સુરક્ષા એજંસીઓ  હવાઈમથક પર પહોંચી ગઈ અને વિમાનમાંથી મુસાફરોને ઉતારીને શોધખોળ કરવામાં આવી. 

વેબદુનિયા પર વાંચો