- ડિઝિટલ ઈંડિયાથી ભારતની તસ્વીર બદલવાની છે. આપણે સૌએ સાથે મળીને કામ કરવુ પડશે.
- ડિઝિટલ ઈંડિયાના સપનાને સાકાર કરવો આ કાર્યક્રમનો હેતુ.
- આનાથી ભારત શક્તિશાળી બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વાકાંક્ષી ડિઝિટલ ઈંડિયા પરિયોજનાની શરૂઆત કરશે. આ આ અવસર પર મંચ મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી. સાઈરસ મિસ્રી અને સત્ય નાંડ્લા સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ પર હાજર છે
સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસંગ પર મોદી એક બાજુ ડિઝિટલીકરણ વિશે સરકારનુ માળખુ મુકશે તો બીજી બાજુ ઉદ્યોગ જગતની ઉપરોક્ત હસ્તિયો ડિઝિટલ ક્રાંતિને સામાન્ય લોકો સુધી પહોંચાડવા વિશે પોતાના વિચાર રજુ કરશે.