- વિનોદ શ્રીઘરવિજયા તાવડેએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. 2002થી સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. 1999માં મુંબઈ બીજેપીના અધ્યક્ષ રહ્યા. એબીવીપીથી બીજેપીમાં આવ્યા. મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં વિપક્ષન નેતા રહ્યા. ભણેલા-ગણેલા નેતાના રૂપમાં ઓળખાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અજીત પવારને જેલ મોકલવાની વાત કરી હતી અને ખુદને ભાવિ ગૃહમંત્રીના રૂપમાં રજુ કર્યા હતા.