આ પહેલા કનૈયાને મુક્ત કરવાની માંગને લઈને જે.એન.યૂ.એસ.યૂના વિદ્યાર્થીઓએ આજે મંડી હાઉસથી સંસદ સુધી રોષ માર્ચ કાઢ્યો. વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ શેહલા રાશિદ શોરાએ કહ્યુ કે તે આ મામલો પ્રધાનમંત્રી કાર્યાલય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ગૃહમંત્રી સામે ઉઠાવશે.