બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવે આજે દાદરી કાંડ પર નિવેદન આપતા કહ્યુ કે કોણ શુ ખય છે તેને લઈને કોઈની હત્યા નથી કરી શકાતી. આ સાંપ્રદાયિક હિંસા છે. ભાજપા આ પ્રકારની હિંસાને ફેલાવવા માટે જવાબદાર છે. તેમને કહ્યુ કે શુ હિંદુ માંસ નથી ખાતા ? જે માસ ખાય છે તેમને માટે બીફ શુ ને બકરો શુ ?