રક્ષા મંત્રીએ કહ્યુ કે મોદી સરકારના સત્તામાં આવ્યા પછી સીમા પર પર ઘુસણખોરી ઓછી થઈ છે. અને ગુપ્ત પ્રણાલી મજબૂત બની છે. સેનાને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ઘુસપેઠની કોશિશ કરે તેનો સફાયો કરી દેવામાં આવે. જો કે સેનાને એ સાવધાની રાખવા પણ કહેવામાં આવ્યુ છે કે આ પ્રકારના અભિયાનમાં જીવનુ જોખમ ન હોય અને કોઈ ભારતીય જવાન શહીદ ન થાય.