જો કે આપ એ બિહાર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. પણ પાર્ટીના કાર્યકર્તા અને નેતા બિહાર જઈને મોદીનો મોરચો સાચવશે. આપ નેતા આશુતોષે કહ્યુ કે પાર્ટીના લોકો બિહાર જઈને મોદીના સત્ય વિશે લોકોને બતાવશે. આપ નેતા બતાવશે કે કેવી રીતે દિલ્હીમાં ગુજરાત મોડલ લાગૂ કરવામાં આવી રહ્યુ છે.