સુપ્રીમ કોર્ટમાં સોમવારે યાકૂબની અરજી પર એક કલાકથી વધુ સમય સુધીની સુનાવણી કરવામાં આવી. પણ જજોના બેચનું માનવુ છેકે મામલામાં હાલ વધુ સુનાવણી કરવાની જરૂર છે. જસ્ટિસ દવેએ પુછ્યુ કે એક માણસ બે સ્થાન પર એક સાથે અપીલ કરી શકે છે. જસ્ટિસે એ પણ પુછ્યુ કે જ્યારે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની પાસે અરજી આવમાં આવી છે આવામાં ડેથ ઓર્ડર રજુ કરી શકાય છે. તમામ સવાલ જવાબ પછી સુનાવણી મંગળવારે 10:30 રજુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેથી સુનાવણી પછી મંગળવારે અરજી પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.