સઈદે કહ્યુ કે હવે દુનિયામાં ફક્ત બે શક્તિઓ બચી ગઈ છે, જેમા પહેલુ હિન્દુસાતન છે અને બીજુ ઈઝરાયલ. ઈંશાલ્લાહ અમે જેહાદ દ્વારા ભારત અને ઈઝરાયેલના પણ ટુકડે ટુકડા કરી નાખીશુ. પછી દુનિયાભરમાં ઈસ્લામની હુકુમત રહેશે. હાફિઝ સઈદે રેલી દરમિયાન કહ્યુ કે જમાત-ઉદ-દાવાનો પાકિસ્તાન તાલિબાન અને અફગાન તાલિબાન વચ્ચે સંબંધ છે.