સાજિયા ઈલ્મીએ કેમ આમ આદમી પાર્ટી છોડી ?

શનિવાર, 24 મે 2014 (14:30 IST)
સાજિયા ઈલ્મી નીચેના કારણોસર આમ પાર્ટી છોડી....
 
-પાર્ટીન પોતાના કોઈ આદર્શ નથી રહ્યા....
-વારી ઘડીએ ધરણા અને પ્રદર્શન ચાલતા નથી ....  
-જેલ નએ બેલની રાજનીતિ બંદ કરી દેવી જોઈએ....  
- લોકોનો વિશ્વાસ આમ પાર્ટી પરથી ઓછો થતો જાય છે.....   
-પાર્ટીના અંદર લોકતંત્ર નથી....  
- અરવિંદ કેજરીવાલને કેટલાક લોકો ચલાવી રહ્યાં છે.....   
-અરવિંદ કેજરીવાલને તેમાંથી બહાર નિકળવું પડશે.....   
- હું જાણું છું કે અરવિંદ પોતાના આદર્શોનું પાલન કરી રહ્યાં છે પર આ સમય આત્મમંથન કરવાનો છે લોકોને મળવાનો છે. 
-અરંવિંદ કેજરીવાલને સ્વરાજનું પાલન નથી કર્યા.....   
- ધરણા પોલિટીકસથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.....  
- પાર્ટીના લોકોએ ગાજિયાબાદમાં ખૂબ પરેશાન કરવાની કોશિશ કરી ....  
 

વેબદુનિયા પર વાંચો