કેટરિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરનારા શિવસેના સાંસદો પર અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ પરથી મહારાષ્ટ્ર સરકારને ખાવાની ક્વોલિટીની તપાસના આદેશ ચોક્કસ આપ્યા છે. મહારાષ્ટ્ર સદનમાં કૈટરિંગની જવાબદારી સાચવનાર IRCTC એ પણ બે સભ્યોની કમિટી બનાવી લીધી છે. આ કમિટિ ત્રણ દિવસની અંદર રેલવે બોર્ડને રિપોર્ટ સોંપશે.