વાન ઝાડ સાથે અથડાતાં 15 મોત

ભાષા

ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (10:17 IST)
કર્ણાટકના બેલ્લારી જિલ્લાના એક ગામ નજીક એક મુસાફર વાન રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં 15ના મોત થયા છે.

આ અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો મુજબ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કુદાથી ગામ નજીક આવે સવારે પસાર થઇ રહેલી એક મુસાફર વાન રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે ટકરાતાં વેનમાં સવાર 15 મુસાફરોના મોત થયા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયાનું જાણવા મળે છે. ઘાયલોને સારવાર માટે લઇ જવાયા છે.

વેબદુનિયા પર વાંચો