રામદેવે કહ્યુ, "કોઈ માણસ ટોપી પહેરીને ઉભો થઈ જાય છે. બોલે છે કે હુ ભારત માતા ની જય નહી બોલુ ભલે મારી ગરદન કાપી નાખો. અરે આ દેશમાં કાયદો છે નહી તો એક શુ અમે તો લાખોની ગરદન કાપી શકીએ છીએ. પણ અમે આ દેશના કાયદાનુ સન્માન કરીએ છીએ."
જો કે રામદેવે પોતાના ભાષણમાં ઓવૈસીનુ નામ નહોતી લીધુ.
તાજેતરમાં જ દેવબંદ સ્થિત ઈસ્લામિક તાલીમના પ્રમુખ કેન્દ્ર દારુલ ઉલેમે એક ફતવો રજુ કરતા કહ્યુ હતુ કે ભારત માતા કી જયના નારા લગાવવા ઈસ્લામ ધર્મમાં યોગ નથી.