આ વર્ષે 31 મેના રોજ રાજ ઠાકરેએ મુંબઈના સોમૈયા ગ્રાઉંડમાં એમએનએસના સંમેલનમાં ભાષણ આપતા ચૂંટ્ણી લડવાની જાહેરાત કરી હતી. પણ હવે બદલાયેલ હાલતમાં એમએનએસની રાજનીતિક સ્થિતિને જોઈને લાગે છે કે રાજ ઠાકરે ચૂંટણી લડવાની હિમંત નથી કરી શક્યા. જો કે રાજ ઠાકરેએ ચૂંટણીની તારીખો જલ્દી જાહેર કરવાની માંગ ચૂંટણી પંચને કરી છે.