- પરિવરના લોકો મળીને નક્કી કરે કે દર મહિને વીજળીનો ખર્ચ ઓછો કરીશુ
- શિક્ષક બાળકોને ઘરમા વીજળી બચાવવાની શિક્ષા આપે
- આપણને વીજળીની ટેવ પડી ગઈ છે. તેથી પૂનમના ચંદ્રને પણ ભૂલી ગયા છીએ.
- આપણે એક જ મંત્ર લઈને ચાલવાનુ છે અને તે છે વિકાસનો મંત્ર અને વિકાસ માટે વીજળી જરૂરી.
- તમારી સરકાર તમારી હથેળી પર હશે
- ગામડાના જીવનમાં ફેરફર લાવવાનો છે.
- મોબાઈલ દ્વારા તમારી સરકાર તમારી હથેળીમાં હોવી જોઈએ. આ કામ મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી
- ખેતર સુધી પાણી મોકલવાની વ્યવસ્થા હોવી જોઈએ. જો ખેડૂતને પાણી મળી જાય તો તે માટીમાંથી સોનુ ઉત્પાદિત કરી શકે છે.
- આવનારા સમયમાં 24 કલાક વીજળી અપાવવા પર જોર રહેશે.
- દેશમાં સોલર એનર્જી જાળ વીછાવવાની યોજના છે.
- શહેરના કચરામાંથી પણ વીજળી બનાવીશુ.
- વીજળીથી જ પાણીની સમસ્યા દૂર થશે
- વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાને ક્યારેય ભૂલી શકતો નથી
- ખેડૂતો માટે નવી યોજનાઓ શરૂ કરી
- જન ધન યોજનાથી ખેડૂતોને લાભ થશે.
- વિકાસ માટે વીજળી જરૂરી છે.
- સાત ઘોડા દ્વારા ઉર્જાનો રથ ચાલી શકે છે
- મોદીના કાર્યક્રમમાં ન આવ્યા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ
આગળ જુઓ મોદી રાંચીમાં શુ બોલ્યા
- ઝારખંડ મહત્વપુર્ણ સમયમાં પ્રવેશી રહ્યુ છે. હાલ ઝરખંડની વય 13-14 વર્ષ છે પણ રાજ્ય 18 વર્ષની વયે કેવુ હોય આ વિચારવાનો સમય રાજ્યની જનતા પાસે આવી ગયો છે. - મોબાઈલ પર આખી સરકારને લાવી શકાય છે
- ખનીજ સંપત્તિમા રાજ્યોની રોયલ્ટી વધારી
- હવે આપણી માતાઓને ગેસ સિલેંડરની રાહ નહી જોવી પડે. જેવુ નળમાં પાણી આવે છે એ જ રીતે ઘર ઘરમાં ગેસ પહોંચાડવા માંગીએ છીએ. પૂરબના શહેરોમા6 પણ ગેસ પાઈપ લાઈન બિછાવાશે
-જો આપણે દેશને વિકાસના માર્ગ પર લઈ જવા માંગીએ છીએ તો ભારત માતાને કોઈ પણ ભાગ દુર્બળ ન હોવો જોઈએ
- જો દિલ્હીની સરકારનુ સપનુ છે કે પૂર્વ હોય કે પશ્ચિમ ઉત્તર હોય કે દક્ષિણ બધા સ્થાન પર સંતુલિત વિકાસ થવો જોઈએ
- અહી ઉત્તપન્ન થતી જ્યારે રાષ્ટ્રના બીજા ભાગમાં પહોંચશે તો ઝારખંડની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
- રાજ્યોની ઉપેક્ષા કરી ક્યારેય ભારતને આગળ નથી લઈ જઈ શકાતો
- ભારત સરકાર બધા રાજ્યોના વિકાસમાં મદદરૂપ બનવા માંગે છે. સાથે ચાલવા માંગે છે.
- અમારો વિશ્વાસ છે કે સૌ મળીને દેશને આગળ વધારવો છે
- આપણે ઝારખંડની વર્તમાન સ્થિતિમાં હળી મળીને કામ કરવાનુ છે
- અટલજીએ કર્ણપુર થર્મલ પાવર પ્રોજેક્ટનુ ઉદ્દઘાટન કર્યુ હતુ પણ આજે પણ એ એવુ ને એવુ જ પડ્યુ છે
- 1500 કરોડના રોકાણથી આ વીજળી કારખાનુ બનશે. આનાથી ન ફક્ત ઝારખંડનુ અંધારુ હટશે પણ દેશના અન્ય ભાગનુ અંધારુ પણ હટશે