યોજના આયોગનું સ્થન લેનાર નવી સંસ્થનએ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 11 વાગ્યે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં યોજના આયોગના અસ્તિત્વને લઈને ચર્ચા થશે. સાથે જ નવી સંસ્થા અને તેની કાર્યશૈલી પર પણ વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં યોજના આયોગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક વરિષ્ઠ કેબિનેટ મંત્રીનો પણ સમાવેશ થશે.