મેઘા પાટકરે આપ માંથી રાજીનામુ આપ્યુ

શનિવાર, 28 માર્ચ 2015 (16:57 IST)
મુંબઈ વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અને આપ નેતા મેઘા પાટકરે શનિવારે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણનુ સમર્થન કરતા આપની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી દીધુ.  
 
પાટકરે આજની ઘટના પર દુખ પ્રગટ કરતા કહ્યુ કે પ્રશાંત અને યોગેન્દ્ર પર લાગેલા આરોપ ખોટા છે.  
 
મુંબઈથી આપના ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચુકેલ પાટેકરે કહ્યુ કે આજે રાજનીતિક વિચારની અવગણના થઈ છે. 

વેબદુનિયા પર વાંચો