આ યોજના દ્વારા આદર્શ ગ્રામ યોજનાને જોડવામાં આવશે. જેથી ગામમાં વાંચવાની આદતને પ્રોત્સાહિત કરી શકાય. એક ટીવી ચેનલે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી મોદી 14 ફેબ્રુઆરીએ વિશ્વ પુસ્તક મેળાનુ ઉદ્દઘાટન કરશે. આ દરમિયાન તે રીડ ઈંડિયા કૈમ્પેન પણ શરૂ કરી શકે છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય અભિયાનની નોડલ એજંસી હશે. માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની અભિયાનની દેખરેખ કરશે.