દુર્ઘટનામાં મુસાફરોથી ભરેલી 2 બસો અને 2 ફોર વ્હીલર ગાડીઓ લાપતા છે. બંને બસો વહી ગઈ છે, બંનેમાં લગભગ 22 મુસાફરો સવાર હતા. એનડીઆરએફની ટીમો દુર્ઘટના સ્થળ પર રેસ્ક્યુ માટે લાગી ગઈ છે. ભારે વરસાદ અને પુલની પાસે પાણી ભરાય જવાથી રેસ્ક્યૂમાં તકલીફ પડી રહી છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ સવા અગિયાર વાગ્યે બની.