અનાથ બાળકો માટે ભરતપુરમાં સંચાલિત એક સંસ્થા અપના ઘરના નવા ભવનમના લોકાર્પણ સમારંભમાં ભાગવતે કહ્યુ કે સેવાના નામ નવા પ્રકારનું ષડયંત્ર સામે આવી રહ્યુ છે. દેશના આપણા લોકો આપણે આપણા દેશના લોકોની સેવા નથી કરી રહ્યા તેથી બહારના લોકો અહી આવીને સેવા કરી રહ્યા છે.