તેણીને ગોળી ગળા પર વાગી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી. અનુરાગે ખુદને મારવા માટે પણ બીજીવાર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યા હાજર મહેમાનોએ તેને રોકી લીધો. લગ્ન સમારંભ ભોપાલ શહેરના લાલાઘાટી એરિયામા હતો. આજે મંડપ આ દુ:ખદ ઘટનાની સાક્ષી આપતો એવો જ ઉભો હતો. જયશ્રી પીડિઍટ્રિશન હતી અને જેની સાથે લગ્ન થઈ રહ્યા હતા તે રોહિત નામદેવ સર્જન છે.