ચેતાવણી - આ વીડિયોના દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે..
ભારતના પં.બંગાળમાં એક હાથિનીએ 17 લોકોને જીવથી મારી નાખ્યા અને ક્ષેત્રમં આતંકનો પર્યાય બની ગઈ. પણ ગામનાલોકો અને આ ક્ષેત્રના વન વિભાગન અધિકરીઓએ એક એવી વાત જણાવી જેના પર કોઈ વિશ્વાસ નહી કરે. તેમણે જણાવ્યુ કે આ હાથિની નરભક્ષી બની ચુકી હતી. આ એક ખૂબ જ અનોખી વાત હતી કારણ કે હાથિની એક શાકાહારી પ્રાણી હોય છે.
આ નરભક્ષી હાથિનીના આતંકનો સામનો કરવા જ્યારે વન વિભાગે તેને ગોળી મારીને ખતમ કરે નાખી તો હાથિનિના પોસ્ટમોર્ટમથી જાણ થઈ કે એ હાથિનીએ સાચે જ માનવોનુ ભક્ષણ કર્યુ હતુ. તેના પેટમાં માનવ માંસ પણ મળ્યુ. આ ખોફનાક ઘટનાને એક ફોરેસ્ટ ઓફિસર એનસી બહુગુણાએ પોતાના એક પુસ્તક "ધ મેન ઈટિંગ એલીફેંટ' માં વિસ્તારથી જણાવ્યુ છે. આ પુસ્તકમાં હાથિનીના વિશે વિસ્તારપૂર્વક બતાવ્યુ છે.