બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે શાહી ઈમામ અહમદ બુખારી પર નિશાન સાધતા કહ્યુ, 'બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ આંદોલનની પ્રશંસા કરતા ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશની એકતા અને અખંડતા માટે બધા દેશવાસીઓએ એક મંચ પર આવવુ જોઈએ.