હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેનારા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ મંત્રી અને સપા નેતા આઝમ ખાને ગુરૂવારે લખનૌમાં અલ્પસંખ્યક અધિકાર દિવસના અવસર પર નામ લીધા વગર હિંદુ સંગઠનો પર નિશાન સાધ્યુ. આઝમે કહ્યુ કે પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા નથી થતા. બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂર હોય છે.