પતંજલિ પ્રોડક્ટ્સમાં પોતાની ધાક જમાવી ચુકેલ બાબા રામદેવ હવે એયરલાઈંસ કંપનીઓને પણ ટક્કર આપવા જઈ રહ્યા છે. બાબા રામદેવ પોતાના રતંજલિ એયરલાઈંસ લોંચ કરવા જઈ રહ્યા છે. બાબાએ જણાવ્યુ કે આ એયરલાઈંસની લોંચિગ 22 એપ્રિલ સુધી લોંચિંગ કરવામાં આવશે. એવુ કહેવાય રહ્યુ છે કે સરકારે પણ પૈસો લગાવ્યો છે. કિંગફિશર એયરલાઈંસ બંધ થયા પછી રતંજલિ એયરલાઈંસ એક મુખ્ય પગલુ માનવામાં આવી રહ્યુ છે.