- નાના દુકાનદારો માટે અમે બેંકના દરવાજા ખોલ્યા
- સ્ટેંડૅ અપ ઈંડિયા દ્વારા લોકો જોબ સીકરથી જોબ ક્રિએટર બની જશે
- સ્ટેંડૅઅપ યોજના, મુદ્રા યોજનામાં ફરક છે
- અમે લોકો એ છીએ જેમને તક મળી છે દલિત એ છે જેમને તક મળી નથી. જો તેમને અવસર મળશે તો તેઓ પણ ઉત્તમ કામ કરી શકે છે.