સમાચાર મુજબ લોકોનુ કેવુ છે કે કોઈએ તેને અનહોનીની આશંકાથી રોક્યો પણ હતો પણ તેણે કોઈની વાત ન સાંભળી અને આગળ વધી ગયો. અંતિમ સંસ્કાર માટે રામદેવ ઘી લેવા સદર બજાર ગયો. પરત ફરતી વખતે પુલ પર પાણી વધી ગયુ તેમ છતા પણ તે પુલ પાર કરવા લાગ્યો અને બાઈક સહિત ડૂબી ગયો.