એક અંદાજ પ્રમાણે માતર અમદાવાદમાં જ સભાના કારણે ધંધા રોજગાર બંધ રહેવાથી 3,500 કરોડનુ નુકશાન થયું છે . નુકસાનીનો આ આંકડો હજ ઉ મોટો થઈ શકે છે. અમદાવાદના ઈંન્ડસ્ટ્રી એકસપર્ટબનુ માનીયે તો જે ક્ષેત્રમાં સૌથી બધુ નુકશાન થયું છે તેમાં ગોલ્ડ અને ઓર્નામેંટ, ગ્રાસરી, માલ, રેસ્ટોરં, સિરામિક , સ્ટીક , પેટ્રોલિય્મ અને અન્ય ક્ષેત્રોમાં સમાવેશ થાય છે.