પાંચમીવાર મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા , 28 મંત્રીઓને પણ લીધા શપથ

શનિવાર, 23 મે 2015 (17:07 IST)
આવક કરતા વધારે સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈકોર્ટ તરફથી ફરી એકવાર રાહત મળ્યાના 11 મા દિવસે જયલલિતાએ ફરી એકવાર તમિલનાડુનું મુખ્યમંત્રી પદ સંભાળી લીધું છે . શનિવારે સવારે 11 મદ્રાસ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં જયલલિતા મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા   . તમિલનાડુની મુખ્યમંત્રી તરીકે તેઓ પાંચમી વખત શપથ લીધા છે. તેમની સાથે તેમના 28 પણ શપથ લીધા છે. 
 
તેમના આ શપથ સમ્ારોહમાં સાઉથના સુપરટાર રજનીકાંત સહિત અનેક  ટોચના ફિલ્મ કલાકારોએ હાજરી આપી  હતી. અને હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. 
 
 

વેબદુનિયા પર વાંચો