ગિરિરાજ સિંહે એક ખાસ સમુહને નિશાન પર લેતા કહ્યુ જે આતંકી પકડાય છે તે એક જ સમુદાયના કેમ હોય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ગિરિરાજ સિંહ મંગળવારે બોકારો કોર્ટમાં સુનાવણી માટે આવ્યા હતા. બોકારોમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે હુ તે સમુદાયના દરેક લોકોને દોષી માનતો ન અથી. પણ ધર્મનિરપેક્ષતાની વાતો કરનારા લોકોના મ્હો પર તાળા કેમ લાગી જાય છે.