રાજ્યસભા ટીવી પર એંકરના રૂપમાં કાર્ય કરતી અમૃતા રાયે પણ કબૂલ કર્યુ છે કે તેમના દિગ્ગી સાથે સંબંધો છે. તેમણે ટ્વિટર પર કહ્યુ કે હુ મારા પતિથી અલગ થઈ ચુકી છુ. અને અમે છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છુટાછેડાના કાગળો પર સહી થઈ ગઈ છે. દિગ્વિજય અને હુ લગ્ન કરવા જઈ રહ્યા છે.