પાર્ટીની આ બેઠકમાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પીએસીમાંથી બહાર કરવાનુ એલાન થઈ શકે છે. પ્રશાંત પર અંદરખાનેથી ચિઠ્ઠીયો લીક કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. બંને નેતાઓને પીએસીમાંથી બહાર કરવાનો નિર્ણયનુ એક મોટો કારણ એ પણ છે કે બંને દેશના બીજા રાજ્યોમાં પણ પાર્ટી દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ છે. જ્યારે કે કેજરીવાલ આ વાત માનવા તૈયાર નથી.