સાબરમતિ રિવરફંટમાં તેમના સ્વાગતમાં પતંગ મહોત્સવ અને નવરાત્રિ મહોત્સવ જેઆ કેટલાક આંતરરાષ્ટ્રીય મેગા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રિભોજમાં 150 ગુજરાતી વ્યંજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને ગુજરાતના વિવિધ વિસ્તારોના વિશેષજ્ઞો અને મુંબઈ તેમજ દિલ્હીની તાજ હોટલની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે. દાવતની દેખરેખ મોદીના વ્યક્તિગત રસોઈયા બદ્રીના હાથમા રહેશે. સાંજે બંને નેતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે રવાના થશે.