કેન્દ્રીય વાણિજ્ય અને ઉર્જા રાજ્યમંત્રી જયરામ રમેશે આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
રમેશ ચુંટણી પ્રચાર માટે સંપૂર્ણ સમય ફાળવવા માંગે છે. તેથી તેણે પોતાનું રાજીનામુ વડાપ્રધાન મનમોહનને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. રાષ્ટ્રપતિએ પણ તેમનું રાજીનામું મંજૂર કરી દીધું છે.
તો રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળ ફેલાઈ રહી છે કે ચુંટણીની તારીખ આગામી થોડા દિવસોમાં જાહેર થઈ જશે.