ચિરંજીવી ગરીબોને ન્યાય આપાવશે

વાર્તા

રવિવાર, 23 નવેમ્બર 2008 (12:14 IST)
પ્રજા રાજ્યમ પાર્ટીના સંસ્થાપક ચિરંજીવીએ ગરીબો અને દુર્બળ વર્ગ માટે ન્યાયની વ્યવસ્થા કરવાનું વચન આપ્યુ છે.

પક્ષ દ્વારા શનિવારે યોજવામાં આવેલ એક સભામાં ભાગ લેતા ચિરંજીવીએ વકિલોને ગરીબો માટે ન્યાય અપાવવાની અપીલ કરી હતી.

અભિનેતાથી રાજનેતા બનેલા ચીરંજીવીએ વકીલોને ગરીબોને તાત્કાલિક ન્યાય અપાવવાની જોગવાઈ ઉભી કરવાનો આદેશ આપ્યો હતો. સમ્મેલનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવશંકર ઉપરાંત રાજ્યભરમાંથી વકીલોનો કાફલો ઉમટી પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો