ચાંદખેડાની વિસતમાતા પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન કરતાં મુખ્યમંત્રી બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જગાવો આનંદીબહેન પટેલ ચાંદખેડાની વિસતમાતા પ્રા. શાળાના શિક્ષકગણ સાથે મૂલ્યાંકન બાદ બેઠક કરતાં શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં જ બાળકો સારૃ ભણવા અને સારા સ્વપ્ન જોતા જોતા થાય તે જોવાની ફરજ શિક્ષકની છે. તેમણે બાળકને માત્ર પુસ્તકિયા જ્ઞાન નહિ પણ સફળતા કેવી રીતે મળે છે તેના ઉદાહરણરૃપ વ્યક્તિઓ સાથે મુલાકાતો અને પ્રવચનો યોજવા જોઈએ.