ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માટે આજનો દિવસ ખૂબ જ મોટી રાહત લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનારી એસઆઈટીની તપાસ પર સવાલ ઉભા કરનારી એક અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી કાઢ્યો છે.