કેરલ- કોલ્લ્મના પરવૂરના સ્થિત પુતિંગલ મંદિરમાં રવિવાર સવારે ત્રણ વાગ્યા ભયંકર આગ લાગવાથી અત્યાર સુધી 102 લોકોંની મૃત્યુ થઈ ગઈ છે. ત્યાં જ 300થી વધારે લોકો ઘાયલ જણાવી રહ્યા છે. આ મંદિર કોલ્લમ જિલામાં સ્થિત છે. મંદિરમાં નવરાત્રના ઉત્સવ ઉજવી રહ્યા હતા. આ સમયે આતિશબાજી કરાઈ. જણાવી રહ્યા છે કે આતિશબાજીથી મંદિરમાં આગ લાગી છે. એ પછી મચાયેલી દોડધામમાં અને આગની ચપેટમાં આવવાથી ઘટા લોકોની મૃત્યો થઈ ગઈ.