અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

શનિવાર, 28 ડિસેમ્બર 2013 (12:11 IST)
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે બપોરે 12 વાગ્યે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનતા જ દિલ્હીના લોકોમાં એક આશાનું નવુ કિરણ ઉગ્યુ છે. દેશના લોકો પણ આવા જ બદલાવની આશા રાખી બેસ્યા છે.

P.R

વેબદુનિયા પર વાંચો