મહારાષ્ટ્રમાં પહેલી વખત સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહન સમારોહનુ આયોજન કર્યુ છે. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે વાનખેડે સ્ટેડિયમથી ખ્યાતનામ હસ્તીઓ, રાજનેતાઓ સહિત 35 હજારની હાજરીમાં મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. જે દિવસે દેશના પહેલા ગૃહ મંત્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને દેશના પૂર્વ મુખ્યમંત્રી ઈંન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે.