આ ખ્વાજા સાહેબના 803મો વાર્ષિક ઉર્સ છે. અહી દર વર્ષે ઉર્સનુ આયોજન કરવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તરફથી અજમેર શરીફ પર ચાદર ચઢાવાઈ છે. વાજપેયીના સહયોગી શિવ કુમાર ચાદર લઈને દરગાહ પહોંચ્યા. બીજી બાજુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ચાદર મોકલી હતી. તેમની ચાદર સોમવારે ચઢાવાઈ.