અખિલેશ સરકારના મંત્રી સતઈ રામનું ટ્રેન ટક્કરથી મોત

સોમવાર, 19 મે 2014 (12:16 IST)
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સતઈ રામની ટ્રેનથી કપાઈને મોત થઈ ગયુ છે. આ દુર્ઘટના જૌનપુરમાં માનવરહિત રેલવે ક્રોંસિંગ પર થયો. 
 
દુર્ઘટનામાં મંત્રી સહિત તેમના ગનર અને ડ્રાઈવરની પણ મોત થઈ ગયુ. લખનૌથી જોનપુર જતી વખતે આ દુઘટના થઈ. સતઈ રામ જૌનપુરના સપા જીલાધ્યક્ષ રહી ચુક્યા છે. ફેબ્રુઆરી 2013માં અખિલેશ યાદવે તેમને રાજ્ય ભૂમિ ઉપયોગ પરિષદ ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. જેના કારણે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો. 
 

વેબદુનિયા પર વાંચો