ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

બુધવાર, 3 ડિસેમ્બર 2025 (20:55 IST)
સગાંવહાલાં
શું આ સાચું છે?

નારદ ઋષિ દરેક જગ્યાએ પહોંચી શક્યા ન હતા,
તેથી ભગવાને સગાંવહાલાં બનાવ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર