સુપુત્ર

મમ્મી એ ગુસ્સે થઈને પપ્પૂને પૂછ્યું - કબાટમાં મે ગઈકાલે રાતે બે લાડવા મુક્યાં હતા, તો એક જ કેમ રહી ગયો.?
પપ્પુ બોલ્યો - માઁ, એક એટલા માટે રહી ગયો કે મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ.

વેબદુનિયા પર વાંચો