મહિલા- પંડિતજી, મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે પણ હજુ એકેય બાળક નથી થયું. પંડિત- હું બદ્રિનાથ જઈ તારા નામનો દિવો પ્રગટાવી દઈશ. 10 વર્ષ બાદ પંડિત મહિલાના ઘરે આવ્યો. ઘરમાં દસ બાળકો રમી રહ્યા હતા. પંડિત- અભિનંદન. બાળકોના પિતા ક્યાં છે? મહિલા- બદ્રીનાથ ગયા છે. દિવો બુઝાવવા.