કંજૂસ

એક વાર એક કંજૂસ મર્યા પછી સ્વર્ગના દ્વાર ખટખટાવવા લાગ્યો. થોડીવાર પછી દરબાને દરવાજો ખોલ્યો અને બોલ્યો શુ કામ છે ?
કંજૂસ - સ્વર્ગમાં જવુ છે.
દરબાન - કોઈ સારુ કામ કર્યુ છે ?
કંજૂસ - હા, બે વર્ષ પહેલા એક ડોશીને પાંચ પૈસા આપ્યા હતા.
દરબાન-બીજુ કોઈ ?
કંજૂસ - બીજુ શુ ?
દરબાન - લો આ પંદર પૈસા અને સામેના નર્કમાં જતા રહો.

વેબદુનિયા પર વાંચો