દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડની સંકટના સંદર્ભમાં કહ્યુ કે પરીક્ષાની આ ક્ષણમાં ભારત ઓસ્ટ્રેલિયાને પડખે ઉભુ છે. સિડનીના કેફેમાં કોહરામ મચાવનારા બંદૂકધારીના પૂર્વ વકીલે 50 વર્ષના આ વ્યક્તિને જુદા રહેનારા વ્યક્તિ તરીકે બતાવ્યા છે. જે એકલા જ આ ઘટનાને અંજામ આપી રહ્યો હતો.