શ્રીનગરમાં ત્રાસવાદીઓએ જાહેરમાં કર્યું ફાયરિંગ , 3 પોલીસ જવાનોના મોત , હિઝબુલ મુદાહિદ્દીને લીધી જવાબદારી
હુમલામાં ઘટના સ્થળે બે પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે 10 થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા તેમને સારવાર અર્થે ખસડાયા છે. આ ક્ગ્ ઘટનાબાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અક્રોગતિમાન કર્યા છે. તેમજ સમગ્ર શહેરની નાકાબંધી કરી દેવામાં આવી છે.